આગામી પ્રજાકસત્તાક દિને તા.
આગામી પ્રજાકસત્તાક દિને તા. ૨૬/૦૧/૨૦૨૬ ને સોમવાર ના રોજ સવારે ૮.૩૦ કલાકે સીયા બોદર (ભૂતપૂર્વ વિધાર્થીની અંધજન શાળા સુરત)ના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આગામી પ્રજાકસત્તાક દિને તા. ૨૬/૦૧/૨૦૨૬ ને સોમવાર ના રોજ સવારે ૮.૩૦ કલાકે સીયા બોદર (ભૂતપૂર્વ વિધાર્થીની અંધજન શાળા સુરત)ના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
બોર્ડનું પરિણામ 93.07 %
જિલ્લાનું પરિણામ 93.97%
પ્રથમ ક્રમે સંદીપકુમાર 80.93%
દ્વિતીયક્રમે ચૌહાણક્રિના79.29%
તૃતીયક્રમે રાશિયા મિત 72.71%
અંધજન શિક્ષણ મંડળ સુરત સંચાલિત અંધજન શાળામાં તારીખ 3/4/2025 ના રોજ જીવન ભારતી રંગ ભવન ખાતે કૃષ્ણ ભગવાનના થીમ પર વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં
માર્ચ ૨૦૨૫ દરમ્ધયાન યોજાયેલી ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં બે વિદ્યાર્થીઓએ અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ રાઇટરની મદદ વિના જાતે લેપટોપ પર ટાઈપ કરીને પરીક્ષા આપી
તા ૪ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સવારે ૧૧ કલાકે લૂઈ બ્રેઈલના જન્મદિનની કાર્યક્રમની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં શ્રી જીગ્નેશભાઇ ચૌધરી(સમાજ સુરક્ષા અધિકારીશ્રી. સુરત) ઉપસ્થિત રહેશે.
શાળામાં ગુરુપૂર્ણિમાં ઉજવાની ના કાર્યક્રમનું આયોજન સોમવાર તા 3-07-2023 ના રોજ સવારે 11.૦૦ કલાકે રાખવામાં આવ્યું છે.જેમાંમુખ્ય મેહમાનશ્રી વિગ્નેશ અવધેશ પાઠક (ભુતપૂર્વ વિધાર્થી અંધજન શિક્ષણ
શાળામાં પ્રવેશ ઉત્સવ અને ધોરણ 10 અને ધોરણ 12 ના વિધાર્થીઓ માટે પુનવર્સન સહાય પારિતોષિક વિતરણ નો કાર્યક્રમ તા ૨૮ જૂન ૨૦૨૩ના સવારે 11 કલાકે
તા ૯ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨.૩૦ થી ૪.૦૦ કલાક દરમિયાન સ્પીક મેકે સુરતના સહયોગથી જયતીર્થ મેવુંડી (હિન્દુસ્તાની વોકલ)ગાયનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે
તા ૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ સવારે ૧૧ કલાકે "ધો -૧૦ અને ધો ૧૨ નો શુભેચ્છા - વિદાય સમારંભ"નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે .આ કાર્યક્રમમાં
અનેરો બાળ મેળો- દિવ્ય ચક્ષુ બાળકો માટે ઇંક્લુસિવ ચાઈલ્ડ ફ્રેંડલી સીટી સુરત સયુક્ત પ્રયાસ સુરત મહાનગરપાલિકા , અંધજન શિક્ષણ મંડળ સુરત ચાઈલ્ડ ફ્રેંડલી સ્માર્ટ સીટી નોલેજ સેંટર –યુ.એચ.સી.આર.સી.ઈ નેટવર્ક
<p>તા ૨૬-૦૧-૨૦૨૩ ને ગુરુવાર ના રોજ સવારે ૮.૩૦ કલાકે ડો. ચિંતન પાઠક (ટેક્લોચાર-સાયબર લો અને સિક્યુરીટી કન્સલ્ટન્ટ, સુરત ) સાહેબના વરદ્દ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં
તા. ૪ જાન્યુઆરી ૨૦૨૩ બુધવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે “લૂઈ બ્રેઇલના જન્મદિનની ઉજવણી” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં શ્રી ભુપેન્દ્રભાઈ ત્રિપાઠી (મેનેજરશ્રી રિર્ઝવ
Teacher's Day celebration program will be organized in Andhajan School on 5-09-2022 at 11.00 am in the chair of Chief Guest Mr. Sanjaybhai Gohil.
તારીખ 27 ઓગસ્ટ 2022 ના રોજ કલા મહાકુંભ અંતર્ગત તાલુકા ઝોન લેવલની સ્પર્ધા ડુમ્મસ ઝોન ની સ્પર્ધા આભવા ગામ ખાતે જ્ઞાનદીપ વિદ્યાલયમાં યોજાયેલ હતી જેમાં
on 5-07-22 for Admission Ceremony and Std. 10 and Std. 12 Rehabilitation Aid Distribution Program was organized Shree Hemaliben Boghawala (Mayor) was present as the Chief
The program of Gurupurnima celebration and inauguration of Science Lab at Andhajan Shikshan Mandal School was organized on Wednesday 13-07-22 at 11 am by the chief
અંધજન શિક્ષણ મંડળ સુરત સંચાલિત અંધજન શાળામાં તા.૦૩-૧૨-૨૦૨૧ ના રોજ વિશ્વ વિકલાંગદિનની ઉજવણીના ભાગરૂપે ફિલ્મીગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ
On 10th September 2021, the Climbing Wall was inaugurated in the premises of Andhajan School with the blessings of MP Shri CR Patil.
1-Jun-2021. The ex student of our school, Shri. Adil Shaikh has got the employment in software giant Persistent System at Pune.